મુંબઈ નજીક નાલાસોપારામાં પત્નીએ પૈસા માગતા પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી…

નાલાસોપારાના પશ્ચિમ વિસ્તારમાં એક વિચિત્ર હત્યાનો બનાવ બન્યો છે. શનિવારે અડધી રાતે પત્નીએ પતિ પાસે પૈસા માગતા વિવાદ થયો હતો

Read more

દગો આપનારાને માફ કરશો નહીં, ઉદ્ધવ ઠાકરેને હવે ભોંયભેગા કરવાનો સમય આવી ગયો છે : અમિત શાહ

રાજકારણમાં દગો આપનારાને યોગ્ય શિક્ષા થવી જ જોઈએ, એમ જણાવતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભાજપના પદાધિકારીઓને કહ્યું હતું કે દગો

Read more

કારનો પૂરપાટ વેગ, અન્ય વાહનને ઓવરટેક કરતી વખતે પૂરતા અનુમાનનો અભાવ અને બન્ને જણે સીટ બૅલ્ટનો ઉપયોગ ન કર્યો : સાયરસ મિસ્ત્રીના કાર એક્સિડેંટમાં મૃત્યુના કારણ

પાલઘર જિલ્લાના દહાણુ પાસે નડેલા કારઅકસ્માતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રી (૫૪) અને સહપ્રવાસી જહાંગીર પંડોલના થયેલા અવસાન પાછળ

Read more

અણ્ણા હઝારે સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં દારૂના વેચાણની મંજૂરી આપવાના નિર્ણય વિરુધ્ધ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે મેદાનમાં…

સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર વિરુદ્ધ મોરચો ખોલી રહ્યા છે. અણ્ણા હઝારેએ જાહેરાત કરી છે કે તેઓ

Read more

દેશની અગ્રણી મોબાઇલ નેટવર્ક સેવા પૂરી પાડનાર કંપની જિયોનું મુંબઈમાં નેટવર્ક ડાઉન

દેશની અગ્રણી મોબાઇલ નેટવર્ક સેવા પૂરી પાડનાર કંપની જિયોનું નેટવર્ક ડાઉન થયું હોવાની માહિતી સામે આવી છે. એટલે મુંબઈ, થાણે,

Read more

2016માં બંધ થયેલી જૂની રૂ. 500 અને 1000ની નોટો લોકો શિરડી સાઈબાબાને દાનમાં આપી પુણ્ય કમાઈ રહ્યા છે….!!!

શિરડી સાઇ સંસ્થાનને ભરી ભરીને દાન તો મળી રહ્યું છે પણ તેમાં મોટાપ્રમાણમાં 500-1000ની જૂની નોટો મળી રહી છે જે

Read more

હવે મહારાષ્ટ્ર સરકાર વિધાનસભાના 12 સભ્યોની યાદીમાં રાજ્યપાલની પરવાનગી ન મળવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જશે…

તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભામાંથી ભાજપના 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો હતો. કોર્ટે આ સસ્પેન્શનને ગેરબંધારણીય અને

Read more

દિવાળી ગઈ પણ મહારાષ્ટ્રના રાજકારણમાં ફટાકડા ફૂટતા રહેશે : આજના મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના બોમ્બ સામે આવતી કાલે મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિક હાઈડ્રોજન બોમ્બ ફો……..

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિક પર મોટો આરોપ લગાવ્યો છે. એમણે પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું હતું

Read more

મુંબઈમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થતાં ગણેશોત્સવ દરમિયાન લાગુ કરવામાં આવી ૧૪૪ની કલમ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો હોવાથી ગણેશ ચતુર્થીની ઊજવણી સંદર્ભે મુંબઇ પોલીસે પ્રતિબંધાત્મક આદેશ જાહેર

Read more

તહેવારોના કારણે દેશમાં ત્રીજી લહેર આવવાની ભીતી, ઉજવણીઓ બાદમાં કરી શકાય : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કહ્યુ હતું કે નાગરિકોનું આરોગ્ય પ્રાથમિકતા છે અને ઉજવણીઓ બાદમાં કરી શકાય છે. આવનારા તહેવારોના

Read more